Author name: admin

e-SHRAM Card 2023: ઈ-શ્રમ કાર્ડ યોજના ના ફાયદા અને કોણ અરજી કરી શકે છે?

e-SHRAM Card 2023: ઈ-શ્રમ કાર્ડ યોજના ભારતના શ્રમ અને રોજગાર મંત્રાલયે કામદારોના કલ્યાણ માટે ઈ-શ્રમ પોર્ટલ નામનું નવું પોર્ટલ શરૂ કર્યું છે. જે ઉમેદવારો ઇ-શ્રમ માટે નોંધણી કરાવે છે તેમને યુનિક આઇડેન્ટિફિકેશન નંબર (UAN) કાર્ડ મળશે. શ્રમ અને રોજગાર મંત્રાલયે અસંગઠિત ક્ષેત્રોમાં કામદારોનો ડેટા એકત્રિત કરવા માટે ઈ-શ્રમ પોર્ટલ શરૂ કર્યું છે અને NDUW ડેટાબેઝનો …

e-SHRAM Card 2023: ઈ-શ્રમ કાર્ડ યોજના ના ફાયદા અને કોણ અરજી કરી શકે છે? Read More »

પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરો આ સરળ રીતે

પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરો આ સરળ રીતે : મિત્રો હમણાં થી ખાસ કરીને ન્યુઝ ની અંદર અને સોશિયલ મીડિયા ની અંદર આધાર કાર્ડ અને પાનકાર્ડ સાથે લીંક કરવા માટેની ઘણી મથામણો ચાલી રહી છે તમે પણ તમારા કાને આ વાત સાંભળી હશે કે પાનકાર્ડને આધાર કાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું તો આવો …

પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરો આ સરળ રીતે Read More »

PM Kisan Status Check: કિસાન સન્માન નિધિના તમારા દરેક હપ્તા આ ટીપ્સ થી જુઓ

PM Kisan Status Check: પી.એમ કિસાન સન્માન નિધિના તમારા દરેક હપ્તા આ ટીપ્સ થી જુઓ PM Kisan સન્માન નિધિ ના કેટલા હપ્તા તમારા ખાતામાં જમા થયા તે તમે જાતે તમારા દરેક હપ્તા આ ટીપ્સ થી ચેક કરી શકો છો, Pm Kisan Sanman Nithi નો હપ્તો અત્યાર સુધી ૧૩ હપ્તા આવી ગયા છે.આ રકમ દરેક ₹2000 …

PM Kisan Status Check: કિસાન સન્માન નિધિના તમારા દરેક હપ્તા આ ટીપ્સ થી જુઓ Read More »

ધોરણ-10 અને 12 બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ

ધોરણ-10 અને 12 બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ : ગુજરાત બોર્ડ વિગતવાર સમયપત્રક બહાર પાડવામાં આવેલ છે, Board Exam Time table 2023 સંપૂર્ણ ટાઇમ ટેબલ આપને આ આટિકલ માં આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે, તો ટાઇમ ટેબલ નીચેના ટેબના આધારીત છે. ધો.10-12 બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ (GSEB Time Table 2023) 10th exam …

ધોરણ-10 અને 12 બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ Read More »

વ્યક્તિગત અથવા સામુહિક સિંચાઈ કુવા સાથે સોલાર પંપ યોજના ઓનલાઇન અરજી કરો

ગુજરાત સરકાર ખેડૂતો માટે વિવિધ યોજનાઓ જાહેર કરે છે જેમાં ની એક યોજના એટલે સોલાર પંપ યોજના ગુજરાતમાં આદિજાતિ ખેડુતો માટે અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. ખેતીવાડીને લગતી યોજનાઓથી ખેડુતો તેમની જમીનો મબલખ પાકો ઉપજાવે છે. અને પોતાનું જીવન સ્તર સુધારીને સક્ષમ બન્યા છે. આદિજાતિ ખેડુતો કે જેઓ ખેતી કરવા માટે ની મૂળભુત જરૂરીયાતો …

વ્યક્તિગત અથવા સામુહિક સિંચાઈ કુવા સાથે સોલાર પંપ યોજના ઓનલાઇન અરજી કરો Read More »

PM Kisan 13માં હપ્તાની રકમ જમા નથી થઇ? તો આ નંબર પર ફોન કરો આવી જશે

PM Kisan 13માં હપ્તાની રકમ જમા નથી થઇ? તો આ નંબર પર ફોન કરો આવી જશે :- પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દરેક ખેડૂતના ખાતામાં 2000 રૂપિયા આવે છે અને હજુ પણ ઘણા એવા ખેડૂતો છે જેમના ખાતામાં તેરમાં હપ્તાની રકમ ₹2,000 આવી નથી જો તમે એવા ખેડૂતોની યાદીમાં છો તો આ આર્ટીકલ તમારા …

PM Kisan 13માં હપ્તાની રકમ જમા નથી થઇ? તો આ નંબર પર ફોન કરો આવી જશે Read More »

Aadhaar Pan Link: 31 માર્ચ પહેલા આધાર કાર્ડ ને પાન સાથે લિન્ક કરો

Aadhaar Pan Link: 31 માર્ચ પહેલા આધાર કાર્ડ ને પાન સાથે લિન્ક કરો પાન કાર્ડ સાથે આધાર લિંક કરવાનું સરળ બનાવવામાં આવ્યું છે અને લેપટોપ અથવા કમ્પ્યુટરનો ઉપયોગ કરીને કોઈના ઘરે આરામથી પૂર્ણ કરી શકાય છે. અમારો લેખ તમને સમગ્ર ઓનલાઈન લિંકિંગ પ્રક્રિયામાં માર્ગદર્શન આપશે, ખાતરી કરશે કે તમે તમારા આધારને તમારા પાન કાર્ડ સાથે …

Aadhaar Pan Link: 31 માર્ચ પહેલા આધાર કાર્ડ ને પાન સાથે લિન્ક કરો Read More »

IOCL Gujarat Recruitment 2023: ગુજરાત ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડમાં ભરતી

IOCL Gujarat Recruitment 2023: આજ ના સમય માં નોકરી મેળવવી એ મોટી વાત કહેવાય એમાં જો સરકારી નોકરી મળે તો આપનું તથા આપના પરિવાર ની જીવન બદલાઈ જાય. એટલે અમે દરરોજ સરકારી તથા ખાનગી નોકરી ની જાહેરાત ની વિવિધ માહિતી આપ ની સાથે શેર કરીએ છીએ. આજે ની ભરતી ગુજરાત ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ માં …

IOCL Gujarat Recruitment 2023: ગુજરાત ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડમાં ભરતી Read More »

Free Tablet Yojana 2023: ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના, જાણો કોને મળી શકે

Free Tablet Yojana 2023: ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને ગુણવતાયુક્ત શિક્ષણ મળે તે માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના પણ આ પૈકીની એક યોજના છે. ગુજરાત સરકાર દ્વારા દ્વારા ડીજીટલ ઈન્ડિયા અભિયાનને વેગવંતુ બનાવવા માટે Namo E-Tablet Yojana 2023 અમલમાં મૂકેલ યોજના છે.. આ યોજના હેઠળ કોલેજના વિદ્યાર્થીઓને Free Tablet …

Free Tablet Yojana 2023: ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના, જાણો કોને મળી શકે Read More »

શ્રી વાજપેયી બેંકબલ યોજના | SHRI VAJPAYEE BANKABLE YOJANA

SHRI VAJPAYEE BANKABLE YOJANA ગુજરાત સરકારે કુટીર ઉદ્યોગના કર્મચારીઓ માટે નવી યોજના રજૂ કરી છે. આ યોજના કુટીર ઉદ્યોગના કારીગરોને આર્થિક સહાય આપે છે. ગુજરાતે આપણા આદરણીય પૂર્વ વડાપ્રધાન સ્વ.શ્રી અટલ બિહારી વાજપેયીની યાદમાં આ યોજના શરૂ કરી છે. આ યોજના “શ્રી વાજપેયી બેન્કેબલ યોજના 2021” તરીકે ઓળખાય છે. આ યોજના રાજ્યોના બેરોજગાર યુવાનોને સજ્જ …

શ્રી વાજપેયી બેંકબલ યોજના | SHRI VAJPAYEE BANKABLE YOJANA Read More »

Scroll to Top