e-SHRAM Card 2023: ઈ-શ્રમ કાર્ડ યોજના ના ફાયદા અને કોણ અરજી કરી શકે છે?
e-SHRAM Card 2023: ઈ-શ્રમ કાર્ડ યોજના ભારતના શ્રમ અને રોજગાર મંત્રાલયે કામદારોના કલ્યાણ માટે ઈ-શ્રમ પોર્ટલ નામનું નવું પોર્ટલ શરૂ કર્યું છે. જે ઉમેદવારો ઇ-શ્રમ માટે નોંધણી કરાવે છે તેમને યુનિક આઇડેન્ટિફિકેશન નંબર (UAN) કાર્ડ મળશે. શ્રમ અને રોજગાર મંત્રાલયે અસંગઠિત ક્ષેત્રોમાં કામદારોનો ડેટા એકત્રિત કરવા માટે ઈ-શ્રમ પોર્ટલ શરૂ કર્યું છે અને NDUW ડેટાબેઝનો …
e-SHRAM Card 2023: ઈ-શ્રમ કાર્ડ યોજના ના ફાયદા અને કોણ અરજી કરી શકે છે? Read More »